મોરબી : કમલેશકુમાર નારણભાઇ ચારોલાનું અવસાન

- text


મોરબી: નાની વાવડી નિવાસી કમલેશકુમાર નારણભાઈ ચારોલા (ઉ.વ.30) તે સ્વ.નારણભાઇ ત્રિભોવનભાઈ ચારોલાના પુત્ર અને અર્જુનભાઈ,મૂળવંતભાઈ તથા મનહરભાઈ ચારોલાના ભત્રીજાનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.24ને ગુરૂવારે સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાન સિદ્ધિ વિનાયક પાર્ક સોસાયટી,ખોડિયાર ડેરીની સામે, નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે.

- text

- text