મોરબી : દીપકભાઈ રતિલાલ મકવાણાનું નિધન

- text


મોરબી: દીપકભાઈ રતિલાલ મકવાણા ઉં. વ.૫૨ તે રતિલાલ મોહનલાલ મકવાણાના પુત્ર (ભગવતી ફરસાણ વાળા)નું તા.૧૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૧/૧/૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે કંદોઈ સુખડીયા સમાજ જ્ઞાતિની વાડી, બજાર લાઈન, જમાદાર શેરી મોરબી ખાતે રાખેલ છે.

- text

 

 

- text