ખરેડા : ચાડમીયા ચતુરભાઈ મોરભાઈનું નિધન

- text


મોરબી : મોરબી તાલુકા ખરેડા ગામના રહેવાસી ચાડમીયા ચતુરભાઈ મોરભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયેલ છે. લૌકીક વાર તારીખ 28ને સોમવારે તેમના નિવાસસ્થાને મુકામ ખરેડા, તાલુકો મોરબી ખાતે રાખેલ છે.

- text

- text