માળિયામાં ૨૩મીએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ

- text


મોરબી : મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જાન્યુઆરી માસમા તા.૨૩ને બુધવારનાં રોજ સવારના ૧૧:૩૦ કલાકે મામલતદાર કચેરી માળીયા(મી.) ખાતે સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદાર માળીયા(મી.)ની યાદીમાં જણાવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text