મોરબી : વૃદ્ધ ગુમ થયેલ છે

- text


મોરબી : મોરબીના સામાંકાંઠે મયુર સોસાયટીમાં રહેતા વૃદ્ધ જ્યંતીલાલ નર્મદાશંકર ત્રિવેદી આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલ છે. તેમને ભૂલી જવાની આદત છે. જો કોઈને નીચેના ફોટા વાળા વૃદ્ધ કયાય જોવા મળે તો તેમના પુત્ર પરેશભાઈ ત્રિવેદી : 9726501810, 9727930470 ઉપર સંપર્ક કરવા વિનંતિ કરાઈ છે.

- text

- text