મોરબી: સરોજબેન રજનીકાંત જોશીનું અવસાન

- text


મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ અનિડા ભાલોડી હાલ વિરપર મચ્છુ સરોજબેન રજનીકાંત જોશી તે રજનીકાંત હરિલાલ જોશીના ધર્મપત્નીનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.18ને શુક્રવારે બપોરે 3 થી5 દરમ્યાન તેમના નિવાસસ્થાને સિકોતર માતાજીના મંદિરની બાજુમાં ટંકારા ખાતે રાખેલ છે.

- text

- text