મોરબી : હરેશભાઇ વ્રજલાલ જૈસુરનું અવસાન

- text


મોરબી: મ.ક.સ.સુ. જ્ઞાતિના હરેશભાઇ વ્રજલાલ જૈસુર (ઉ.વ.62 જૈસુર ટેઇલર વાળા) તે હિતેશભાઈ, હસમુખભાઈ, સ્વ.અનિલભાઈ,રાજેશભાઇ,મુકેશભાઈ (જ્ઞાતિ ટ્રસ્ટી મોરબી)ના મોટાભાઈ તેમજ વૈભવભાઈ ,વિશાલભાઈ, સાગરભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.15ને મંગળવારે સાંજે 5થી 5-30 દરમ્યાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text