મોરબી તાલુકામાં સરપંચ એસોસિએશન અને તલાટી કમ મંત્રી એસોસિએશનનું સ્નેહમિલન

- text


મોરબીની મધુરમ હોસ્પિટલના ડૉક્ટર ભાવિક શેરસીયાના સૌજન્યથી તારીખ 10 જાન્યુઆરીને ગુરુવારે સવારે 10:00 થી 1:00 સુધી મોરબી તાલુકા સરપંચ એસોસિએશન અને તલાટી કમ મંત્રી એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું હતું
ઈ.
આ સ્નેહમિલનમાં મોરબી તાલુકાના બધા સરપંચ અને આ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા. સ્નેહમિલન નવલખી રોડ પર આવેલા દાદા ભગવાન મંદિરમાં સરપંચ એસોસિએશન ના પ્રમુખ પી. સી. હોથી અને તલાટી કમ મંત્રી એસોસિએશનના પ્રમુખ બી.જે. બોરસાણીયાના પ્રમુખપદે યોજાયું હતું

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text