મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન

- text


મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30 દરમ્યાન પટેલ વાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text