મોરબી : ધીરજલાલ પ્રેમજીભાઈ રાઘુરીયાનું અવસાન

- text


મોરબી : ધીરજલાલ પ્રેમજીભાઈ રાધુરીયા (ધૂળકોટ વાળા, ઉં. વ.૬૫ ) તે સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ, નરેશભાઈ તથા પ્રવીણભાઈના ભાઈ તથા દ્વારકાદાસ ગણેશભાઈ ભોજાણીના જમાઈનું તા.૯ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૧ ને શુક્રવારે સાંજે ૪:૩૦થી ૫ , રામેશ્વર મંદિર, જી.આઈ.ડી.સી. સામે, શનાળા રોડ , મોરબી ખાતે રાખેલ છે.

- text

- text