મોરબી : દોલુભા રતનસંગ ઝાલાનું અવસાન

- text


મોરબી: શનાળા નિવાસી દોલુભા રતનસંગ ઝાલા (ઉ.વ.87) તે સ્વ. મેરુભા દોલુભા ઝાલા, અનોપસિંહ દોલુભા ઝાલા અને ધીરુભા દોલુભા ઝાલાનાં પિતાનું તા. ૯ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૧ જાન્યુઆરીને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન ઝાલા રાજપૂત સમાજની વાડી, રામજી મંદીરની બાજુમાં શનાળા મોરબી ખાતે રાખેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text