મોરબીમાં 13મીએ સ્નેહમિલન તથા રક્તદાન કેમ્પ

- text


મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આયોજન

મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આ સંસ્થાના પરિવારોનું સ્નેહમિલન તથા જરૂરિયાતમંત દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી પાડવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના મહેન્દ્રનગર રોડ પર આવેલા રામધન આશ્રમ ખાતે આગામી તા.13ને સ્વીવારે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સભ્ય પરિવારોના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.જેમાં સવારે 9 વાગ્યે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.અને બપોરે 12 વાગ્યે ભોજનનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અજયભાઈ ડાંગર તથા મંત્રી મયુરભાઈ ગજીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text