ટંકારા : ટંકારાના વાઘગઢ ગામના રહેવાસી છગનભાઇ રૂગનાથભાઈ દલસાણીયા(ઉ.75) તે માવજીભાઈના ભાઈ તેમજ નરેશભાઈ, પ્રવિણભાઇના પિતાજીનું તારીખ 7ના રોજ અવસાન થયેલ છે.
મોરબી : મોરબીમાં ખત્રીવાડમાં આવેલ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતીની વાડી પાસે તા.23ના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે 12 કલાકે મહાઆરતી તેમજ બપોરે...