નસીતપર ઉમિયા પરિવારનું ૧૨મીએ સ્નેહમિલન

- text


મોરબી : નસીતપર ઉમિયા પરિવાર દ્વારા આગામી તા. ૧૨ ના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અનેક એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નસીતપર ઉમિયા પરિવારનો સ્નેહ મિલન સમારોહ અગામી તા.૧૨ને શનિવારનાં રોજ દાદા ભગવાન ત્રિ મંદીર ખાતે રાખેલ છે. તેમાં વિદ્યાર્થીઓઓનો સન્માન સમારોહ અને વિવિધ એક્ટીવીટી જેમ કે વતૃત્વ સ્પધાઁ જેવા આયોજન પણ કરેલ છે. આ કાર્યક્રમ બપોરે ૩ થી સાંજે ૮ કલાક સુધી યોજાનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા પરિવારના તમામ સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text