હળવદના પાંડાતીરથ અને માળિયાના રાસંગપરમાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે

- text


મોરબી : હળવદના પાંડાતીરથ અને માળિયાના રાસંગપરમાં આગામી તા. ૨૬મીએ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજય સરકારની સુચના અનુસાર ૨૬ જાન્યુઆરી-૨૦૧૯ની તાલુકા કક્ષાએ હળવદ તાલુકાના પાંડાતીરથ અને માળીયા(મીં) તાલુકાના રાસંગપર ખાતે ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. તેમ એચ.જી.પટેલ,પ્રાંત અધિકારી,હળવદની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

- text