મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કર તે ગાયત્રી વોચવાળા પરેશભાઈ તથા સંજયભાઈના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૪ને સાંજે ૫ કલાકે ત્રિલોક મંદિર, નવલખી રોડ, કુબેરનગર, મોરબી ખાતે રાખેલ છે.
મોરબી : મોરબી શહેરની પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. 1 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના બાળકો...
હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ
હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર સ્વીફ્ટ કારમાં...
મોરબી એલસીબીએ એક આરોપીને પકડી બે આરોપીના નામ ખોલાવ્યા
વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચની મૌસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની...