મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાધાભાઈનું અવસાન

- text


મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાઘાભાઈ (ઉ.વ.80 )નું તા. 31નારોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાને. સામાકાંઠે, હરિ ૐ સોસાયટી, ભડિયાદ રોડ, મોરબી-2.ખાતે રાખેલ છે.

- text

- text