મોરબીમાં મકરસંક્રાંતિ પૂર્વે રાહતદરે અડદિયા, બદામ અને ખજૂર પાકનું વિતરણ

- text


મોરબી : મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી મોરબી ખાતે મકરસંક્રાંતિ પૂર્વે તા.13ને સ્વીવારે બપોરે 3થી5 દરમ્યાન રાહતદરે શુદ્ધ ઘીના અડદિયા, ખજૂર પાક,અને બદામ પાકનું બોક્સ પેકિંગમાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ઇચ્છતા લોકોએ તા 2 થી 10 જાન્યુઆરી સુધી (બુધવાર, થી ગુરુવાર) સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન ઠા. દલીચંદ જેરામભાઈ પરાબજાર,મોરબી. જયવિન પ્રોવિઝન સ્ટોર (ભગત) ગાંધીબજાર ગ્રીનચોક મોરબી,ચંદન કિરાના સ્ટોર સામાકાંઠે કુળદેવી પાનની સામે મોરબી -2 ખાતે બુકિંગ કરાવવાની અપીલ કરાઈ છે.

- text