મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયાનું અવસાન

- text


મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયા તે ડો. સોની ધીરજલાલ નરસીદાસ પાટડીયાના ધર્મપત્નીનું તા.29નારોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને સોમવારે સવારે 10 થી 11-30 દરમ્યાન સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી મોરબી ખાતે રાખેલ છે.

- text