મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ ચંડીભમરના માતુશ્રીનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ. શાંતાબેન વલ્લભભાઈ ચંડીભમર તે રઘુવંશી યુવક મંડળ, મોરબીના પ્રમુખ પંકજ ભાઈ ( પપ્પુ ભાઈ) ચંડીભમર ના માતુશ્રી, ઠા. લક્ષ્મીચંદ ભાઈ ત્રિભુવન ભાઈ કારીયાના સુપુત્રી તેમજ સ્વ. રમણીકભાઈ, રસિકભાઈ, દીલીપભાઈ કારીયાના બહેનનુ આજ રોજ તા. ૮-૧૨-૨૦૧૮ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા સાંજે ૪ કલાકે સાવસર પ્લોટ ૩-૪ તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. સદગતનુ ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.૩૧-૧૨-૨૦૧૮ સોમવાર સાંજે ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text