દિવાળીબેન વામજાનું અવસાન, 28 ના રોજ બેસણું

- text


ટંકારા : દિવાળીબેન આંબાભાઈ વામજા તે છગનભાઇ, રણછોડભાઈ,ધનજીભાઈ, મનસુખભાઇનું તા. 27 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. 28ને શુક્રવારે સાંજે 3 થી 6 અમારા નિવાસ સ્થાને મુ. જીવાપર, તા. ટંકારા ખાતે રાખેલ છે.

- text