મોરબી : મુ. વાધરવા, હાલ. મોરબી નિવાસી શાંતુભા જટુભા જાડેજા, તે કીર્તિરાજસિંહ ના પિતા નું તા. 27 ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણુ તા.29/12/2018 ને શનિવાર ના રોજ સાંજે 4 થી 6 હનુમાનજી મંદીર વિધુત નગર મોરબી 2 ખાતે રાખેલ છે
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...