મોરબી : શાંતુભા જટુભા જાડેજા નું અવસાન

- text


મોરબી : મુ. વાધરવા, હાલ. મોરબી નિવાસી શાંતુભા જટુભા જાડેજા, તે કીર્તિરાજસિંહ ના પિતા નું તા. 27 ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણુ તા.29/12/2018 ને શનિવાર ના રોજ સાંજે 4 થી 6 હનુમાનજી મંદીર વિધુત નગર મોરબી 2 ખાતે રાખેલ છે

- text