મોરબી : બચુભાઇ ડાયાભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી બચુભાઇ ડાયાભાઈ સરડવા ઉ.૮૪ તે રતીભાઈ તથા દિનેશભાઇના પિતાનું તા.૨૬ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૮ને શુક્રવારે બપોરે ૩.૩૦થી ૫.૩૦ સોમેશ્વર મહાદેવ મંદિર, રવીરત્નપાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે અને તા. ૨૯ને શનિવારે ૪થી ૬ બગથળા ખાતે રમેશભાઈ પ્રભુભાઈ સરડવાના નિવાસસ્થાને રાખેલ છે અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

- text