- text
મોરબી : જીતેશભાઈ રસિકભાઈ સોની (ઉ.વ. 26) તે સોની કનૈયાલાલ રેવાશંકર (ગિરિરાજ જ્વેલર્શવાળા)ના પૌત્રનું તા. 26 ના રોજ અવસાન થયેલ છે , સદગત નું બેસણું તા. 27 ને ગુરુવારે સાંજે 4 થઈ 5.30 કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી મોરબી ખાતે રાખેલ છે
- text