- text
મોરબી : સહસ્ત્ર ઔદિચ્ય બ્રામ્હણ ભરતભાઈ દુર્ગાશંકર ઠાકર(જી.ઇ.બી વાળા) તે સ્વ.દુર્ગાશંકર શિવશંકર ઠાકરના પુત્ર તેમજ હસુભાઈ ઠાકરના નાનાભાઈ તેમજ દિલીપભાઈના મોટાભાઈ તથા ભાવિકના પિતાનું તા.24ના રોજ અવસાન થયું છે.બેસણું તા.26ને બુધવારે સાંજે 4થી5 કલાકે ઔદિચ્ય બ્રામ્હણ જ્ઞાતિ વાડી,રામઘાટ,સબજેલ પાસે મોરબી ખાતે રાખેલ છે.
- text