ચકમપર વાળા ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજાનું નિધન

- text


મૂળ ચકમપર રહેવાસી હાલ મોરબી નિવાસી ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજા તે રજનીકાંતભાઈના પિતા, તથા ભગવાનજીભાઈ, રેવજીભાઈ, તથા સુંદરજીભાઈના ભાઈનું તા.૨૪ના રોજ નિધન થયું છે.
સદગતનું બેસણું તા.૨૭/૧૨/૨૦૧૮ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે દ્વારકાધીશ ફાર્મ , ધૂનડા રોડ, મોરબી ખાતે તેમજ ૨૭ તારીખે જ રાત્રે ૮ થી ૧૦ એમના નિવસ્થાન ચકમપર ખાતે રાખેલ છે.

- text