મોરબી : ઘનશ્યામસિંહ સજનસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : મુ. વધારવા4 હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ સાજનસિંહ જાડેજા તે હરિચંદ્રસિંહ, પ્રધુમનસિંહ, મહેન્દ્રસિંહના પિતાનું તા.23ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સાંજે 4 થી 6 દરમ્યાન મયુરહોલ, નટરાજ ફાટક પાસે સેવાસદનની બાજુમાં મોરબી 2 ખાતે રાખેલ છે.

- text

- text