મોરબી માળીયા તાલુકાના ચીખલીયા પરિવારનું 30મીએ સ્નેહમિલન

- text


મોરબી : મોરબી માળીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં વસવાટ કરતા ચીખલીયા પરિવારમાં આત્મીયતા કેળવાય તે માટે આગામી તા.30ને સ્વીવારે બપોરે 11-30 વાગ્યે માનસર અને નારણકા ગામ વચ્ચે આવેલા રાયત્રી હનુમાનજી મંદિર ખાતે ચીખલીયા સોશિયલ ગ્રુપ દ્વારા ચીખલીયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીખલીયા પરિવારના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે.આ સ્નેહમિલનના કાર્યક્રમમાંમાં ચીખલીયા પરિવારોને હાજર રહેવાની અપીલ કરાઈ છે.

- text

- text