મોરબી:નરસંગદાસ મનહરદાસ કુબાવત નું અવસાન

- text


મોરબી: મહાદેવગઢ (સરા) નિવાસી નરસંગદાસ મનહરદાસ કુબાવત (ઉ.વ.70) તે મહેન્દ્રભાઈ તથા રાધેશ્યામભાઈ ના મોટા ભાઈ તેમજ મુકેશભાઈ તથા રાજુભાઈ ના પિતા તેમજ દિપકકુમાર,કૃષ્ણકુમાર ના સસરા તે તા.21 ના રોજ અવસાન થયેલ છે.

- text