મોરબી: મહાદેવગઢ (સરા) નિવાસી નરસંગદાસ મનહરદાસ કુબાવત (ઉ.વ.70) તે મહેન્દ્રભાઈ તથા રાધેશ્યામભાઈ ના મોટા ભાઈ તેમજ મુકેશભાઈ તથા રાજુભાઈ ના પિતા તેમજ દિપકકુમાર,કૃષ્ણકુમાર ના સસરા તે તા.21 ના રોજ અવસાન થયેલ છે.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...