મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ નું અવસાન

- text


મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ(ઉ.વ.51) તે વાશુરભાઈ,દેવાયતભાઈ ,નાગદાનભાઇ ના ભાઈ તથા વિશાલભાઈ ના પિતા તથા દિનેશભાઇ, હરેશભાઈ,રવિભાઈ અને કિશનભાઈ ના કાકા નું તા.21 ના રોજ અવસાન થયું છે.સદગત નું બેસણુ તા.22 ને શનિવાર 4 થી 6 વાગ્યે તેમના નિવાસ સ્થાન રૂષભનગર 4 રૂષિકેશ સ્કૂલ ની સામે,સામાકાંઠે મોરબી 2 ખાતે રાખેલ છે.

- text