રવિવારે ટંકારાના નેસડા ગામે ભાડજા પરિવારનું સ્નેહ મિલન

- text


ટંકારા : મોરબી જિલ્લામાં વસવાટ કરતા ભાડજા પરિવારનું પ્રથમ સ્નેહ મિલન આગામી તા.૨૩ને રવિવારે ટંકારાના નેસડા ગામે યોજાશે જેમાં સમગ્ર ભાડજા પરિવારની બનાવાયેલ ડિરેક્ટરીનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરી ભાડજા પરિવાર સમૂહ ભોજન પ્રસાદ આરોગશે જેથી તમામ ભાડજા પરિવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text