ક્રિષ્નાનગર મોટા દહીંસરા ખાતે શનિવારે તોરણીયાનું રામામંડળ

- text


મોરબી : માળીયા તાલુકાના ક્રિષ્નાનગર મોટા દહીંસરા ખાતે આવતીકાલે કાવર પરિવાર અને ગામ સમસ્ત દ્વારા તોરણીયાના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરાયું છે.

ક્રિષ્નાનગર મોટા દહીંસરા ખાતે આવતીકાલે ઓધવજીભાઈ કાવર પરિવાર અમે ક્રિષ્નાનગર ગામ દ્વારા રામજીમંદિર પાસે રાત્રે ૯ કલાકે તોરણીયાના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરાયું છે તો ધર્મપ્રેમી લોકોએ આ અવસરનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, વધુ વિગતો માટે મો.૯૯૨૫૬ ૭૩૩૫૮ અથવા ૯૬૮૭૧ ૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text

- text