મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચાનું અવસાન

- text


મોરબી : રાજેશભાઈ દલીચંદભાઈ કોટેચા તે દલીચંદભાઈ લીલાધરભાઇ કોટેચા હાલ મોરબી મૂળ ગારીડાવાળાના પુત્ર તથા દિનેશભાઈના ભાઈ તેમજ વિશાલભાઈના પિતા અને અમૃતલાલ લક્ષ્મીચંદ પુજારાના જમાઈનું તા.20ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.24ને સોમવારે સાંજે 4થી 6 દરમ્યાન નીલકંઠ મહાદેવ મંદિર ,વિષ્ણુનગર 2 નવલખીરોડ મોરબી ખાતે રાખેલ છે

- text