મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાનીનું આવસાન

- text


મોરબી : નિર્મળાબેન ચંદુલાલ જાની તે ભારતીબેન સનતકુમાર ભટ્ટ તથા સુધાબેન વિનોદકુમાર ત્રિવેદી જામનગર વાળાના માતા તેમજ અભિજીત ભટ્ટના નાનીનું તા.20ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.22ને શનિવારે સાંજે 4 થી 5 દરમ્યાન ઔદીચ્ય બ્રાહ્મણ ભોજન શાળા ,વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text