મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાંનું અવસાન

- text


મોરબી : નીતિનભાઈ પ્રભુભાઈ વડગામાં (ઉ.વ.54) તે પ્રભુભાઈ લક્ષમણભાઈ વડગામાંના પુત્ર તથા સુરેશભાઈ ,રસિકભાઈ, વિજયભાઈના ભાઈ તેમજ સ્વ.રજનીકાંતભાઈ કુંવરજીભાઇ પંચાસરાના જમાઈનું તા.19ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.21ના રોજ બપોરે 3 થી 5 દરમ્યાન વિશ્વકર્મા વાડી યુનિટ ન.1 મોરબી ખાતે રાખેલ છે.

- text