મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆ (ઉ.વ.78) તે દિનેશભાઇ તથા હિતેશભાઈના માતાનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 5થી6 દરમિયાન તેમના નિવાસસ્થાન લુહાર શેરી, કુબેરનાથ શેરીની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે.
Morbi: મોરબી અપડેટે તેના ફેસબૂકનાં માધ્યમથી લોકોને આ લોકસભાની ચૂંટણીમાં કેવી અપેક્ષાઓ છે તે વિશે મત જાણ્યા હતા. આ સવાલનાં જવાબમાં મોરબીજનોએ ઉત્સાહભેર ભાગ...
પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે
મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...
મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...