મોરબીમાં વિરદાસબાપુની પુણ્યતિથિ નિમિતે 30મીએ મહારક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી અંદર આવેલા વરિયાદેવના મંદિર ખાતે આગામી તા.30ને રવિવારે બપોરે 2 થી 4-30 દરમિયાન ગુરુ શ્રી વિરદાસબાપુની 14મી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે જરૂરુયાતમંદોની લોહીની જરૂરીયાત પૂરી પાડીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વેચ્છાએ રક્તદાન કરનાર દાતાઓને અગાઉથી નામ નોંધણી કરવા રાજુભાઇ બરાસરા 9825403670 તથા નાથાલાલ ઉભડિયા 7817818918 તેમજ શાંતિ કિલનીક (છોટુ) 9574465870 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

- text