મોરબીમાં ફાયરિંગમાં મોતને ભેટેલા વિશાલના પરિવારને સહાય આપો : કલેકટરને આવેદન

- text


મોરબી : આજરોજ ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાએ જિલ્લા કલેકટર મોરબીને આવેદન પત્ર પાઠવી શનિવારના રોજ મોરબીના કાલિકા પ્લોટમાં થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા નિર્દોષ બાળક વિશાલ બાંભણીયાના વિધવા માતાને ન્યાય આપી આર્થિક સહાય અને સરકારી નોકરી આપવા માંગણી કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

- text