આજે માળીયાના સરવડ ગામે રામામંડળ

- text


માળીયા : આંકવા ગ્રુપ સરવડ દ્વારા આજે રાત્રે સરવડ મુકામે રામામંડળનું આયોજન કરાયું છે જેમાં આઈ શ્રી ખોડીયાર રામા મંડળ રાસંગપર દ્વારા રામાપીરનુ જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવશે તો દરેક ધમૅપ્રેમી જનતાને લાભ લેવા ભાવભર્યું આંમત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text