મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ છે.
બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...