મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરીનું અવસાન

- text


મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરી( ઉ.વ.70)તે સ્વ.જયસુખલાલ વાડીલાલ દફ્તરી (નગર પાલિકા વાળા)ના ધર્મપત્ની તથા પ્રજ્ઞેશભાઈ, મિતેશભાઈ, રૂપેશભાઈ, નીતાબેન,સ્વ.દીક્ષિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.14ના રોજ શુક્રવારે સવારે 10-30 વાગ્યે તથા પ્રાર્થના સભા સવારે 11 કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, બેન્ક ઓફ બરોડા સામે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text