- text
મોરબી : મુકુલભાઈ મનવંતરાય પારેખ (ઉ.વ.60) તે સ્વ.મનવંતરાય અમીચંદભાઈના પુત્ર તથા હિરેન્દ્રભાઈ, પંકજભાઈ, જયેશભાઇ, દીનાબેન દિનેશભાઇ કામદારના ભાઈ તેમજ ભૂમિ રૂચિતભાઈ મહેતા,પૂજા કૌશલભાઈ માલવીના પિતા અને સ્વ.ચંદુલાલભાઈ ઓધવજીભાઈ દોમડિયાના જમાઈનું તા.11ના રોજ અવસાન થયું છે.સતગતનું ઉઠમણું તા.13ને ગુરુવારે સાંજે 4 વાગ્યે સોની બજાર જૈન ઉપાશ્રય મોરબી ખાતે રાખેલ છે.
- text