- text
મોરબી : ગુર્જર સુથાર ભાલારા ધવલભાઈ મનસુખભાઈ (ઉ.વ.૨૩) તે મનસુખભાઈ ના પુત્ર તથા ક્રિષ્નાબેન વિશાલકુમાર સુરેલિયાના ભાઈ તેમજ વજુભાઈ, પ્રભુભાઈ, વિનોદભાઇના ભત્રીજાનું તા.૧૧ ના રોજ અવસાન થયું છે.સદગતનું બન્નેપક્ષનું બેસણું તા.૧૪ ને શુક્રવારે બપોરે ૩થી૫ વાગ્યે ખોડાપીપર,તાલુકો પડધરી ખાતે રાખેલ છે.
- text
- text