મોરબી : રામસિંહ જીતુભા રાઠોડનું અવસાન

- text


મોરબી : રામસિંહ જીતુભા રાઠોડ (ઉ.વ.70) તે મહેન્દ્રસિંહ રાઠોડ અને નિર્મલસિંહ રાઠોડના પિતાનું તા.7 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને વૃદાવન પાર્ક, મયુર સોસાયટીની બાજુમાં સાંઈબાબા મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text