મોરબી : છગનભાઇ ટપુભાઈ ભીમાણીનું અવસાન

- text


મોરબી : જેપુર નિવાસી છગનભાઇ ટપુભાઈ ભીમાણી (ઉ.વ.88 ) તે ઠાકરશીભાઈના પિતા અને અવિનાશભાઈના દાદાનું તા.6 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા10 ને સોમવારે સવારે તેમના નિવાસસ્થાને જેપુર મુકામે રાખેલ છે.

- text

- text