મોરબી : મોરબી નિવાસી રૂક્ષ્મણી મણિલાલ ખાલપડા તે કિશોરભાઈ (મામા ફ્રુટવાળા) તથા બાલાભાઈ ખાલપડાના માતુશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે તેમની સ્મશાનયાત્રા તા.૮ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
સમાચાર એટલે મોરબી અપડેટ...વાચકોમાં અદમ્ય વિશ્વનીયતા ધરાવતા મોરબી અપડેટે સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કર્યા
મોરબી : સમાચાર એટલે મોરબી અપડેટ અને મોરબી અપડેટ એટલે સમાચાર......