મોરબી : ધનીબેન વિરજીભાઈ કંઝારીયાનું અવસાન

- text


મોરબી : ધનીબેન વિરજીભાઈ કંઝારીયા(ઉ.વ.70 ) તે વિરજીભાઈ બેચરભાઈ કંઝારીયાના ધર્મપત્ની તથા પ્રભુભાઈ, મોરભાઈ અને શામજીભાઈના માતાનું તા.6ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ના રોજ સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાન વજેપર શેરી નં. 13 મોરબી ખાતે રાખેલ છે.

 

- text