મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન

- text


મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા.3 ના રોજ બપોરે 3 થી ૬ લજાઈ ખાતે રાખેલ છે.

- text