ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામના અમરસી મોતીભાઈ ચોટલીયા અે તા.ર૯ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને અાપઘાત કરી લીધો હતો અા અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે
મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...
મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...
મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...