ટંકારાના રોહીશાળા ગામે પ્રૌઢનો અાપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામના અમરસી મોતીભાઈ ચોટલીયા અે તા.ર૯ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને અાપઘાત કરી લીધો હતો અા અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text