મોરબીમાં ચા બનાવતા દાઝેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના રંગપર પાવડીયાળી રોડ ઉપર લેટિના સિરામિક કારખાનામાં રહેતા ધાપુબાઈ જીતેંન્દ્રભાઇ
માલવી ઉવ.૨૪ રહે. મુળ ગામ અમલાવતી તા.આકોળીયા, જી.સુજાલપુર એમપી વાળા ગઈ તા.૨૩/૧૧ના રોજ ચા બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર દાઝી જતા મોરબી બાદ રાજકોટ દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

 

- text